Sunday, February 18, 2024

કેસે મેને ગ્રંથ રચાયો ?


              કેસે મેને ગ્રંથ રચાયો ?

૧૮.૨.૨૪

પ્રભુજી મોહે અચરજ અનહદ આયો, મેને કેસે યે ગ્રંથ રચાયો ?


"દીન વાણી" કેસે દિલસે નિકલી, કેસો યે ખેલ રચાયો

અજ્ઞાનિકો તુંને સંત ચરનમેં, અમૂલખ સ્થાન દિલવાયો...


ના કોઈ શિક્ષા ના કોઈ દીક્ષા, ના કોઈ પિંગલ પઠાયો

ના હી પૂજા કી ગુરુ પદ પંકજ, ના કોઈ ધ્યાન ધરાયો... 


ના હી ગયા મેં કાશી મથુરા, ના હી તીરથ કર આયો

ગંગાજલ કા પાન કિયા પર, મર્મ સમઝ નહીં આયો...


ના હી રહા મેં રામ ભજન મેં, ના હી ગોવિંદ ગુન ગાયો

માતૃ ક્રુપા, સંત કરી કરૂણા, નાદ કે પથ પે ચલાયો...


અબ "કેદાર" કી એક હી આશા, ભજનમેં રહૂં મેં સવાયો

સારા જીવન વ્યર્થ ગંવાયા, સત્ય સમજ અબ આઅયો...


રચયિતા:-

કેદારસિંહજી મે. જાડેજા "દીન" "દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ, 

૯૪૨૬૧૪૦૩૬૫. આપ ગુગલ પર kedarsinhji અને YouTube માં 

kedarsinhji m jadeja લખીને મારી રચનાઓ માણી શકશો.  


No comments:

Post a Comment