Saturday, December 4, 2010




શ્રી ઓમકારેશ્વર મહાદેવ
બાલ્યાવસ્થામાં મારા મોટા બહેન એક પત્થર વડે મેંદી વાટતાં,જે ખોવાઇ જતાં ગોતી લાવવા જીદ કરી પણ ઘણા સમય સુધી ન મળ્યો, અમુક સમય પછી મારા માતુશ્રી ને સ્વપ્ન માં એ જ્યાં પડ્યો છે એ જગ્યા જણાઇ, આસ્ચર્ય સાથે શોધી ને સાફ કરતાં તેમાં “—” જેવી આક્રુતી જણાતાં અને ધ્યાનથી સફાઇ કરતાં વધારે આક્રુતી ના દર્શન થતાં યોગ્ય જગ્યાપર ભાવથી પધરામણી કરી અને શ્રી ઓમકારેશ્વર નામ રાખ્યું, આજે એમાં અનેક “—” કાર દેખાય છે, આપ પણ આ ચિત્રમાં દર્શન કરી શકતાહશો.

1 comment:

  1. આપનો નિર્મળ ભાવ સદા જળવાય રહે તે જ પ્રાર્થના !

    ReplyDelete