Sunday, May 14, 2023

ભાવ ભજન

ભાવ ભજન

ઢાળ:- જનમ જે સંત ને આપે- જેવો-

સાખી-ગાય ભજન જો ભાવથી હરિવર હર્ષિત હોય,  
ભાવ વિના ભાવે નહી,  
કાન ધરે ન કોય.

સાખી-પ્રેમ ન ઊપજે જો પ્રાર્થતાં, ઈશ ન આવે યાદ,  
બસ વાણી વિલાસ કરે,
કોઈ ન આપે દાદ.

સાખી-ગમ વિનાનો ગાંગરે, ભીતર ભૂધર નઈ.      
આદર કંઈ ઊપજે નહીં,
મોલ ટકો એ નઈ .

ભજન જો ભાવ સે હોતા,
ભૂધર કો ભી મિલાતા હે  
ન આતે હેં જો ખ્વાબો મેં,
વો માધવ દૌડ આતા હે.

મીરાં કે મન બસા મોહન, દિખાયા નાચ નટવર કો.  
સમા ગઈ મુખ મંડલ મેં,
પ્રભુ પ્રેમે પચાતા હે.

ભિખારી ભીખ કે ખાતિર,
રમાયે ધૂન માધવ કિ.
કરે કૃપા ના કૃપાલુ,  
કૌવે કો ખુદ ખિલાતા હે.

ગંવાયા વ્યર્થ ગજ જીવન,
અંતમેં હરિ શરન આયા.  પિછાની પ્રેમ પ્રભુ ધાયા,  
પલક મેં ચક્ર ચલાતા હે.

રિપુ જાને રઘુવીર કો,
રાવણ મન હરી શરણ રાખે. ચલાકે બાન રઘુ નંદન,
જીવન સે મોક્ષ દિલાતા હે.

ચેત નર રામ રટણ કરલે, ભજનરસ પ્યાલી તું ભરલે. સુમીરન "કેદાર" તું કરલે,
અભય પદ આપ દિલાતા હે.

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
૯૪૨૬૧૪૦૩૬૫

No comments:

Post a Comment