Saturday, September 11, 2010

રામાયણ




૧૯૮૩ માં અહીંના અગ્રણી સ્વ. કાન્તીલાલ શુક્લા ના અથાગ પ્રયત્નો થી પ.પુ
મોરારી બાપુની કથાનો લાભ તેમજ બાપુના સહવાસ નો લાભ મને પ્રાપ્ત થયો, જેમ
જેમ કથા આગળ વધતી ગઇ પ્રસંગો મુજબ રચનાઓ બનતી ગઇ, જે અહીં સમય સમય પર રજુ
કરતો રહિશ.

No comments:

Post a Comment