Monday, December 20, 2010

રમઝટ

આજે ગાંધીધામ માં રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના વરદ હસ્તે
જેમની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું તે સ્વ. શ્રી ધીરૂભાઇ શાહ કે
જેઓ ગુજરાત વિધાન સભાના અધ્યક્ષ હતા તેઓના હસ્તે ૧૯૯૧ માં અમારી સોસાયટી
માં નવરાત્રી નુ ભવ્ય આયોજન કરેલું તેમાં મને સન્માનીત કરેલો, એ વખતે મરા
ગુરૂ સમાન કવી શ્રી "દાદ" સાથે પોત પોતા ની રચનાઓ ની ગરબી માં રમઝટ
બોલવેલી તેની યાદ રૂપી આ તસવિરો આજે પણ મારા મનમાં અનેરો રંગ પુરેછે.

No comments:

Post a Comment