Thursday, October 17, 2013

સંભારણું



મિત્રો ઘણા સમયથી મારા બ્લોગમાં કોઈ કારણસર મારી રચનાઓ પોસ્ટ થતી ન હતી, આજે એક મિત્રના સહયોગથી શરૂ થઈછે, કોઈ ગરબડ જણાયતો માફ કરજો ધીરે ધીરે સેટ થઈ જશે.
હમણાંજ બ્રહ્મ લીન નારાયણ બાપુની તિથિ પર એક ભાઇએ બાપુ વિષે પૂછેલું. તો હવે એ પ્રસંગો જે હું અહિં મૂકી શક્યો નહતો તે મૂકતો રહીશ.સાથો સાથ પ. પૂ. નારાયણ સ્વામીજીના સ્વ હસ્તે લિખિત આશીર્વાદ, એક અલૌકિક સંભારણું. જે બાપુના પુત્ર હરેશભાઇના કહેવા મુજબ બીજા કોઈ પાસે ભાગ્યેજ હશે.

No comments:

Post a Comment