Thursday, November 25, 2010

ગોવિંદ ગાન

પુ.મોરારી બાપુ ની કથામાં પહેલાં એક ધુન શાંભળવામળતી, જેના બોલ
હતા.ગોવિંદ કે ગુન ગાયે જા ઔર પંથ તેરા બઢાયે જા
વો ખૂદ હી મિલને આયેગા, તું બંદગી કો નિભાયે જા...આ બે જ લાઇન શાંભળીને
તેને પુર્ણ કરવાની ઇચ્છા થતી, તેથી એજ ઢાળમાં મે મારી રીતે એક રચના
બનાવી, જે નિચે મુજબ છે.

ગોવિંદ ગાન

ગોવિંદ કે ગુન ગાયે જા,માલા મોહન કી ફિરાયે જા
સંસાર સે મૂખ મોડલે, ઔર હરિ શરન મેં લગાયેજા...

માનુજ તન તુજકો દિયા, તેરા સભી જિમ્મા લિયા
તુજે મોક્ષ કા મૌકા દિયા, તું અમર પદ કો પાયે જા...

દિ હે તુજે શુભ જિંદગી, કરને પ્રભુ કિ બંદગી
પી લે હરિ રસ પ્યારસે, ઔરોં કો ભી તું પિલાયે જા...

હરદમ હરિ કા જાપ કર, માયાકો મનસે ત્યાગ કર
અપના સફ઼્અલ અવતાર કર, જીવન મરન કો મિટાયે જા..

દીન કે તું દીનેશ હે, ઔર સુર કે તું સુરેશ હે
તો "કેદાર" કૈસે દૂર હે, અપને શરન મેં બિઠાયે જા

No comments:

Post a Comment